Abtak Media Google News

વહિવટી સરળતા ખાતર બદલીનો ગંજીપો ચીપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની

રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓની વહિવટી સરળતા ખાતર મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડીઈઈ બી.બી.ઢોલરીયા, સી.બી.મોરી, વી.એમ.ઉનડકટ, એચ.એમ.ખખ્ખર, જે.એલ.શીંગાળા, કપીલ જોશી, કે.જી.પરમાર, એચ.પી.પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) અતુલકુમાર રાવલ, ભરતકુમાર બોલણીયા, મહેશ રાઠોડ, જયેશ પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર મિકેનીકલ કપીલ જોશી, હિરેન ખખ્ખર, જગદીશ શીંગાળા, ડી.વાય.ત્રિવેદી, આર.એસ.રાઠોડ, પી.સી.ડાભી, મૌલિક પટેલ, દેવરાજ મોરી, મુકેશ ચૌહાણ, એચ.જી.રાવરાણી, પી.જી.પ્રજાપતિ, એ.એમ.કણઝારીયા, એસ.એચ.રાણપરીયાની બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.