Abtak Media Google News

સિન્ધુ સેના દ્વારા ભાવનગર ના જન્મદિવસ નિમિતે મહારાજા શ્રી કૃષ્ણકુમાર જી ને યાદ કરવા માં આવેલ,

હાલ ની સમય અને પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ખુબજ સદકી થી જન્મદિવસ ની ઉજ્જ્વણી કરવા માં આવી

હાલ ના ભગવાન કઈ શકાય આવા સર્ટી હોસ્પિટલ ના કોવિન્ડ 19 ડિપાર્ટમેન્ટ માં ફર્જ બજાવતા તમામ કોરોના વોરિયર્સ નું પુષ્પ થી સન્માન કરી ભાવનગર ના જન્મદિવસ નીં ઉજ્જવડી કરી કાર્યક્રમ માં બ્રહ્મ કાર્તિ સંગ ના સેવકો. ધારાશાસ્ત્રી હિરેનભાઈ ધાગધિયા. બ્રહ્મ સમાજ ના અગ્રિણ રાજુભાઇ ઉપાધ્યાય. અશ્વિનભાઈ ઉપાધ્યાય.

સમાજસેવી સંદીપભાઈ શાહ. જયભાઈ રાજગુરુ. કોમલબેન ત્રિવેદી હાજરી આપી કોરોના વોરિયર્સ નું સન્માન કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.