Abtak Media Google News

બાબરા વિસ્તાર ના સિંહ અને સિંહણ બામણા થઈ ને પહોંચ્યા મતીયાણા.મુક્ત રીતે વિહરતા સિંહોને ઝડપી લેવાના ના નાકામ પ્રયાસો.મતિયાણા પાસે બળદ નું કર્યું મરણ, વન સ્ટાફે ખાવા ના દીધું. વન કર્મચારીઓ દ્વારા જ સિંહોની કરવામાં આવે છે.

પજવણી કેશોદ અને માણાવદર તાલુકાના લોકોમાં વન વિભાગની નીતિ સામે રોષ વ્યક્ત કરવામાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.