Abtak Media Google News

IAFના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાઇટર જેટસ વિમાનો ગઈકાલે (25 ફેબ્રુઆરી) રાત્રે એટલે કે આજે વહેલી સવારે 3.30 વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઘુસ્યા અને ત્યાં સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવ્યા.

ભારતીય વિમાનોની બૉંબ વર્ષામાં પીઓકેમાં આવેલા અનેક આતંકી કૅમ્પો નષ્ટ થઈ ગયા. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.