ભાજપાના રાષ્ટ્રીય અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ અઘ્યક્ષ ડી.કે.સખીયા મહામંત્રી ભાનુભાઇ મેતાના નિવાસસ્થાને ભાજપાના કમળ નિશાન વાળા કેરશીયો ઝંડો લગાવી મેરા પરિવાર, ભાજપ પરિવાર નો પ્રારંભ કરાવ્યો હતો. ૨૦૧૯ ની ચુંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી અભિયાન ભાગરુપે રાજકોટ જીલ્લા ભાજપાના જીલ્લા હોદેદારોઓ, જીલ્લા કારોબારી સદસ્યઓ, વિશેષ આમંત્રિત કાયમી આમંત્રિત જીલ્લા મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, મંડળના પ્રભારીઓ, શહેર–તાલુકાના પ્રમુખ–મહામંત્રીઓ જીલ્લા પંચાયતના વિપક્ષ નેતા નગરપાલિકાના પ્રમુખ–ઉપપ્રમુખ કારોબારી ચેરમેન, વિપક્ષ નેતા તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન કેશરિયો ઝડો લગાવીને ભાજપાને સમર્થન અપાઇ રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો