Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનીની ૧૪૩મી જન્મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીશ્રીઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મજયંતી નિમિતે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પૂર્વ મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, પૂર્વ ડે. મેયર ડૉ.દર્શિતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, કોર્પોરેટરશ્રી અશ્વિનભાઈ ભોરણીયા, દેવરાજભાઈ મકવાણા, પરેશભાઈ પીપળીયા, રાજુભાઈ અઘેરા, રૂપાબેન શીલુ, અનિતાબેન ગૌસ્વામી, અંજનાબેન મોરજરિયા, શિલ્પાબેન જાવિયા, દક્ષાબેન ભેસાણીયા, દેવુબેન જાદવ, જયાબેન ડાંગર વિગેરે દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.