Abtak Media Google News

આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે રાજકોટ ગુરૂકુળ ખાતે ઘનશ્યામ મહારાજને બોટલના હિંડોળા બનાવી ઝુલાવવામાં આવ્યા ભગવાનને બોટલના હિંડોળાનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો. શ્રાવણ માસ દરમિયાન ઘનશ્યામ મહારાજને વિવિધ હિંડોળાથી શણગારવામાં આવ્યા જેમાં બોલપેન, ચોકલેટ બિસ્કીટ, રાખડીના હિંડોળે હરીને ઝુલાવવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.