Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા દરમ્યાન મૃત્યુ પામેલા સાત ગુજરાતી અમરનાથ યાત્રીકોને રાજકોટ કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા કેંડલ માર્ચ કાઢી શ્રધ્ધાંજલી પાઠવાઈ હતી. લઘુમતી સમાજે આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.