Abtak Media Google News

પવિત્ર પવિત્ર પુરૂષોતમ માસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્રારા સૌ પ્રથમ વખત જ નવ નિમાઁણ પામેલા રામ મંદિર ખાતે ” વાલ્મીકી રામાયણ કથા” નુ આયોજન કરવામા આવ્યું. જેની પોથીયાત્રા આજે સોમનાથ મંદિરથી રામમંદિર સુધી ધામધુમથી નીકળી.જેમા સોમનાથ ટ્રસ્ટ ના પદાધિકારીઓ અને સ્થાનીકો ઉપસ્થિતિ રહ્યા.

Advertisement

Vlcsnap 2018 05 30 17H52M47S106Vlcsnap 2018 05 30 17H53M00S238

Whatsapp Image 2018 05 30 At 5.34.02 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.