Abtak Media Google News

અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર બીઆરટીએસ પાસેના એકતા એપાર્ટમેન્ટ પર ત્રીજા માળે રહેલી ટાંકી ધરાશાયી થઈ હતી.આજે વેહલી સવારે બનેલા બનાવમાં એક મહિલાનું મોત નીપજ્યું  હતું.જયારે સારવાર દરમ્યાન એક અન્યનું મોત થયું.આ ઘટના સ્થળે ફાયરબ્રિગેડની બે ટીમ ત્યાં પહોચી ગઈ હતી.અને ત્રીજા માળેથી ટાંકી પડતા નીચેના બે ફ્લેટને પણ નુકશાન થયું હતું.

Advertisement

ટાંકી ધરાસાય થતા ઘરવખરીને ઘણું નુકશાન થયું હતું.ફ્રીજ,પંખા,સહિતની ચીજવસ્તુઓ તૂટી ગઈ હતી.વહેલી સવરે ટાંકી પડતા મીઠી નિંદ્રા રહેલાં ત્યાના લોકો સફાળા જાગી ઘટના સ્થળે પહોચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.