આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જેની આશા હતી તેવું જ થયું છે. મોદી સરકારે ઇન્ટરિમ બજેટમાં સેલેરીડ ક્લાસ, પેન્શનર્સ, સિનિયર સિટિઝન્સ અને નાના વેપારીઓને મોટો લાભ આપ્યો છે. વચગાળાના નાણામંત્રી પીયૂષ ગોયલે આજે કહ્યું કે, 5 લાખ રૂપિયાની વાર્ષિક ટેક્સેબલ આવકવાળા કરદાતાઓને હવે ટેક્સમાં સંપૂર્ણ છૂટ મળશે અને તેઓએ કોઇ ટેક્સ નહીં આપવો પડે. જો કે, જેઓની ટેક્સેબલ ઇનકમ 5 લાખથી વધુ છે તેઓ આ છૂટ નહીં મળે કારણ કે ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર નથી થયા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી