Abtak Media Google News

લોકોને તો અવનવા બંધાણ હોય છે પરંતુ ઘણી વખત પશુઓને પણ બંધાણ થઇ જતુ હોવાના અનેક કિસ્સાઓ છે. તસ્વીરમાં દ્રશ્યમાન થઇ રહેલી ગાયો દરરોજ નિયત સમયે શાકભાજીની દુકાને જાય છે અને વેપારી તેના હાથે ગાયોને બટેટા ખવડાવે છે બાદમાં આ ગાયો ત્યાંથી નીકળી જાય છે વેપારીના જણાવ્યા મુજબ ૧૦ જેટલી ગાયો દરરોજ તેની દુકાને શિસ્તબઘ્ધ રીતે આવે છે વારાફરતી લાઇનમાં તે દુકાન નજીક આવે છે બાદમાં વેપારી તેને બટેટા ખવડાવે એટલે ગાયો ત્યાંથી ચાલી જાય છે.

Advertisement

Img 20180630 120048

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.