લોકોને તો અવનવા બંધાણ હોય છે પરંતુ ઘણી વખત પશુઓને પણ બંધાણ થઇ જતુ હોવાના અનેક કિસ્સાઓ છે. તસ્વીરમાં દ્રશ્યમાન થઇ રહેલી ગાયો દરરોજ નિયત સમયે શાકભાજીની દુકાને જાય છે અને વેપારી તેના હાથે ગાયોને બટેટા ખવડાવે છે બાદમાં આ ગાયો ત્યાંથી નીકળી જાય છે વેપારીના જણાવ્યા મુજબ ૧૦ જેટલી ગાયો દરરોજ તેની દુકાને શિસ્તબઘ્ધ રીતે આવે છે વારાફરતી લાઇનમાં તે દુકાન નજીક આવે છે બાદમાં વેપારી તેને બટેટા ખવડાવે એટલે ગાયો ત્યાંથી ચાલી જાય છે.
Trending
- સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ રાજકોટ બેઠક પર સૌથી ઓછું અમરેલીમાં મતદાન
- આ કંપનીના IPOએ રોકાણકારોને કર્યા માલામાલ……
- હવે મોટા મહાનગરોમાં એકછેડે થી બીજા છેડે પહોંચવા એર ટેકસી આવશે
- જેક ફ્રેઝર અને અભિષેક પોરેલે દિલ્હીની પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી
- નિયમિત સારસંભાળ થેલેસેમીયાથી બચવા માટે એક ઉત્તમ રસ્તો
- શાંતિપૂર્ણ મતદાન લોકશાહી માટે શુકનવંતું
- ક્રૂ મેમ્બર્સે એર ઇન્ડિયા એક્સપ્રેસનું ટેન્શન વધાર્યું
- દર વર્ષે વૈશાખ સુદ એકમથી સાડાત્રણ દિવસ ઉપવાસ કરે છે કાઠી દરબાર