ભારતની એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ કરેલા સર્વેમાં ૬૪ ટકા કાર્ડિયોલોજિસ્ટોનું કહેવું છે કે કાર્ડિયો વેસ્ક્યુલર ડિસિઝનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે. ૪૧થી ૫૦ વર્ષની ઉંમરમાં કાર્ડિયાક સમસ્યા થવાનું જોખમ વધું હોય છે. મોટાભાગના લોકો માને છે કે માત્ર ઓવરવેઈટ લોકોને જ હાર્ટઅટેક આવે છે, પરંતુ તે સત્ય નથી. ૭૪ ટકા ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટડિસિઝ થવા માટે અમુક ચોક્કસ બોડી ટાઈપ જવાબદાર હોય છે તેવું નથી. ઘણીવાર પુરુષોમાં ખૂબ જ થાક લાગવો અને સ્ત્રીઓમાં છાતીમાં દુખાવો થવો તે હાર્ટઅટેકનું સૌથી કોમન લક્ષણ છે.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે