Abtak Media Google News

ભારતની એક જનરલ ઈન્સ્યોરન્સ કંપનીએ કરેલા સર્વેમાં ૬૪ ટકા કાર્ડિયોલોજિસ્ટોનું કહેવું છે કે કાર્ડિયો વેસ્ક્યુલર ડિસિઝનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે. ૪૧થી ૫૦ વર્ષની ઉંમરમાં કાર્ડિયાક સમસ્યા થવાનું જોખમ વધું હોય છે. મોટાભાગના લોકો માને છે કે માત્ર ઓવરવેઈટ લોકોને જ હાર્ટઅટેક આવે છે, પરંતુ તે સત્ય નથી. ૭૪ ટકા ડોક્ટરોનું કહેવું છે કે હાર્ટડિસિઝ થવા માટે અમુક ચોક્કસ બોડી ટાઈપ જવાબદાર હોય છે તેવું નથી. ઘણીવાર પુરુષોમાં ખૂબ જ થાક લાગવો અને સ્ત્રીઓમાં છાતીમાં દુખાવો થવો તે હાર્ટઅટેકનું સૌથી કોમન લક્ષણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.