Abtak Media Google News

આ ઉપરાંત સાવરકુંડલા મહુવારોડ શોપિંગ સેન્ટરમાં આવેલ બિન કાયદેસર બાંધકામ જે ચેરિટીકમિશ્નર દ્વારા બાંધકામ દૂર કરવા આદેશ અપાયો હોઈ  છતાં ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં ન લેવાયા હોઈ તેવી વાત લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે.

તેમાં કંઈક ખીચડી બફાય ગઈ હોય અને મામલો થાળે પડી ગયેલ હોઈ તેવું લોકમુખે જાણવા મળ્યુ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.