Abtak Media Google News

ઉમરાળા તાલુકા ટીમ્બી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની ના સેવાભાવી તબીબ ડો રાજપરા અને મેનેજિંગ ટ્રસ્ટી બી એલ રાજપરા એ સામાજિક અગ્રણી ઘનશ્યામભાઈ જાગાણી ઇગોરાળા ખાતે શુભેચ્છા મુલાકત લીધી  ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા અને  ડો રાજપરા ની સેવા થી પ્રભાવિત અગ્રણી ઘનશ્યામબાપ જાગાણી માનવ સેવા ટ્રસ્ટ ની           શ્રી નિર્દોષાનંદજી હોસ્પીટલ ટીંબી ના મેડીકલ સુપ્રીડેન્ટન્ટ  ડો શ્રી નટુભાઈ રાજપરા સાહેબ અને મેનેજીંગ ટ્રસ્ટી શ્રી બી એલ રાજપરા એ  આજે અમરેલી જિલ્લા ઇગોરાળા ના પીઢ સહકારી.સામાજિક અને રાજકીય અગ્રણી તેમજ સૂરત ના રેન્જ  આઈ જી શ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ ના પિતા શ્રી ઘનશ્યામ બાપા જાગાણી – ઈંગોરાળા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમના નિવાસસ્થાને સાથે ભોજન લીધું હતું માનવ સેવા ટ્રસ્ટ ની હોસ્પિટલ દ્વારા થતી માનવ સેવા થી ખૂબ ખુશી વ્યક્ત કરતા જાગાણી ઘનશ્યામભાઈ ના આશિષ મેળવ્યા હતા માનવ સેવા ની પ્રવૃત્તિ કરતા બી એલ રાજપરા અને ડો રાજપરા ને શાલ થી શ્રી જાગાણી એ સ્વાગત કર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.