કોરોના કાળ વચ્ચે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. છેલ્લા કેટલાંક સમયથી પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે માટીના ગણેશજી બનાવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કરાતી અપીલ અને અભિયાન વચ્ચે આ વર્ષે કોરોના કાળ વચ્ચે જયારે પંડાલો સ્થાપીને સાર્વજનીક ગણેશ મહોત્સવ ઉપર પાબંધી મુકવામાં આવી છે ત્યારે અનેક લોકોએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ બનાવી છે. તેમાં રાજકોટની દસ વર્ષની ત્વરા મનીષભાઇ ત્રિવેદી પણ બાકાત નથી. ત્વરા ત્રિવેદીએ માટી, ચણાની દાળ અને સાબુદાણાની મદદથી ૧૧ સેન્ટીમીટરના માટીના ગણેશજી બનાવીને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સાથી પર્યાવરણ બચાવવાનો પણ સંદેશ આપ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર