Abtak Media Google News

રાજયભરમાં મધ્યાહન ભોજન કેન્દ્રોનાં કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે ત્યારે ધ્રોલ-જોડીયા તાલુકાના કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં કર્મચારીઓએ જણાવ્યું કે, હાલ સરકાર દ્વારા ધારાસભ્યોને જે પગાર વધારો કરવામાં આવ્યો છે તે મુજબ એક ધારાસભ્યના પગારમાંથી મધ્યાહન ભોજન કેન્દ્રોનાં ૧૨૯ કર્મચારીઓનો પગાર થઈ શકે તેમ છે. સરકારે મધ્યાહન ભોજન કેન્દ્રોનાં કર્મચારીઓમાં વેતન વધારા તેમજ નવા મેનુના લીધે થતી વિસંગતતા અંગે પુરતુ ધ્યાન આપવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.