રાજયભરમાં મધ્યાહન ભોજન કેન્દ્રોનાં કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે ત્યારે ધ્રોલ-જોડીયા તાલુકાના કર્મચારીઓની બેઠક મળી હતી જેમાં કર્મચારીઓએ જણાવ્યું કે, હાલ સરકાર દ્વારા ધારાસભ્યોને જે પગાર વધારો કરવામાં આવ્યો છે તે મુજબ એક ધારાસભ્યના પગારમાંથી મધ્યાહન ભોજન કેન્દ્રોનાં ૧૨૯ કર્મચારીઓનો પગાર થઈ શકે તેમ છે. સરકારે મધ્યાહન ભોજન કેન્દ્રોનાં કર્મચારીઓમાં વેતન વધારા તેમજ નવા મેનુના લીધે થતી વિસંગતતા અંગે પુરતુ ધ્યાન આપવું જોઈએ.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે
- આ તે ડરામણા કિલ્લાઓ છે જેમને જોવું તો દુર નામ સાંભળતા જ કંપી જવાય છે
- હાય ગરમી…આવી ગરમીમાં ઠંડો ઠંડો આઇસ્ક્રીમ ઘરે જ બનાવો
- ક્યો દેશ છે જ્યાં, પ્રવાસ કરી કરોડો કમાઈ શકો છો??
- આ ઇલેક્ટ્રિક બાઇક મે માહિનામાં કરશે ધમાકેદાર એન્ટ્રી
- રાજકોટ : નચિકેતા સ્ટેશનરીના માલિકને ફ્રેંચાઈઝીના નામે રૂ. 21.66 લાખનો ચૂનો ચોપડી દેવાયો
- ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે હાઇકોર્ટે આકરા પાણીએ
- ઘરમાં મંદિર પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો થશે સંચાર