વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે દરેક પાર્ટીમાં ઊથલ પાથલ મચી ગઈ છે. આજરોજ પાલનપૂર સર્કિટ હાઉસ ખાતે ભાજપની એક બેઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ લીલાધર વાઘેલા અને કેન્દ્રીય મંત્રી હરિભાઇ વચ્ચે આગામી ચૂંટણી ની ટિકીટને લઈ ખાસ ચર્ચા કરવામાં આવી છે. જેમાં સાંસદ લીલાધર તેમના પુત્ર દિલીપ વાધેલાને ટિકીટ આપવા માટેની રજૂઆત કરી હતી. પાલામેન્ટ્રી બોર્ડમાં બંને સાંસદ કરી શકે છે રજૂઆત, બેઠકમાં પણ સાંસદ લીલાધર વાઘેલા એ પુત્રને ટિકીટ મળે તેમતે અનેક વાર રજૂઆત કરી હતી. ભાજપની સામે કોગ્રેસે પણ આજે વિધાનસભાની ચૂંટણીની ટિકીટ વિષે ભરતસિંહ સોલંકી એ જાહેરાત કરી હતી કે, 43 ધારાસભ્યોને ચિંતા કરવાની જરૂર નથી, કોગ્રેસના કોઈ ધારાધોરણ નથી કે નથી કોઈ વયમર્યાદા.
Trending
- CBSEની પરીક્ષા 2025થી વર્ષમાં બે વખત લેવામાં આવે તેવી શક્યતા
- મતદાનની ટકાવારી વધારવી સૌથી મોટા પડકાર
- સૌરાષ્ટ્ર માટેની ” કલ્પસર ” યોજના જન્મદાતા અનિલ કાણેનું નિધન
- પોલીસ તપાસમાં બેદરકારીએ દાઉદ ઈબ્રાહીમ ફાયરિંગના ગુન્હામાં ‘બાઇજ્જત બરી’!!
- રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં હવે 9 મેથી 23મી જૂન સુધી ઉનાળુ વેકેશન
- ઓપરેશન સાગર કવચ : દરિયાઈ સુરક્ષાને લઇ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં
- હઠીલા સિલિન્ડરના ડાઘ ફ્લોર પરથી હટતા નથી?
- આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રહિતની જગ્યાએ વ્યક્તિગત સ્વાર્થ જોયો : દિલ્હી હાઇકોર્ટ