આરોગ્ય માટે મોટાભાગે ચા પીવાનું ફાયદાકારક ગણાતું ની, પરંતુ ચાની પત્તીમાં જોવા મળતા ખાસ કમ્પાઉન્ડ લોહીમાં સુગર સોશવામાં અવરોધ પેદા કરે છે. તેના કારણે ગળ્યું ખાધા પછી અચાનક જ બ્લડશુગર શૂટઅપ વાનું અટકે છે. ટાઈપ-ટૂ પ્રકારનો ડાયાબિટીસ ધરાવતા લોકોને ગળ્યું ખાધા પછી અચાનક જ લોહીમાં ગ્લુકોઝ વધી જવાની સમસ્યા ાય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આપણે માનીએ છીએ કે માત્ર સાદુ પિંડમાંી પેદા તો ઈન્સ્યૂલીન હોર્મોન જ બ્લડમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરે છે, પરંતુ ચામાં રહેલા પોલિફિનોલ્સ કેમિકલ્સ લોહીમાં શુગર સોસાવવાની ક્રિયાને નિયંત્રિત કરે છે.
Trending
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ