દિલ્હી સરકાર સામેના કેસ અને રામ જન્મભૂમી કેસના વકીલોના વર્તનથી સુપ્રીમ નાખુશ છે. ઊંચા અવાજે દલીલ કરનાર વકીલોને અવાજ નીચો રાખવા તાકીદ કરી હતી., બંને કેસ સાંભળતા જસ્ટિસએ વકીલોને સંયમ રાખવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો બાર આ રેગ્યુલેટ ના કરી શકતી હોય તો અદાલત રેગ્યુલેટ કરશે. તેમણે ચેતવણી આપી હતી કે ઊંચા અવાજમાં દલીલ કરવાની રીતભાતને જરાક પણ ચલાવી લેવામાં આવશે નહિ. ન્યાયાધીસે કહ્યું હતું કે કેટલાક વકીલો મને છે કે ઊંચી અવાજમાં દલીલો કરી શકાય છે જે વાત ખુબજ નિરાશાજનક છે. સુપ્રીમ કોર્ટે વકીલોની તર્ક શૈલી અને વર્તનની ટીકા કરી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ