Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ મંજુર કરેલ દાવાઓ અંગે ભાજપના ગોવિંદભાઇ પટેલના પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૧૭,૩૦૦ લાભાર્થી દાવાઓ મંજુર કરવામાં આવ્યા છે.

આ મંજુર કરેલ દાવા માટે રૂ.૧પ,૬ર,૯૩,૬૭૬ રકમ મંજુર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.