Abtak Media Google News

નેશનલ ન્યૂઝ

પ્રગતિ મેદાન ખાતે ચાલી રહેલા વિશ્વ પુસ્તક મેળાની કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખ માંડવીયાએ મુલાકાત લીધી હતી .

Whatsapp Image 2024 02 14 At 10.18.40 18C04B56 આ પુસ્તક મેળામાં  તેમનું પુસ્તક  ‘ધ પાથ ટુ ફર્ટિલાઇઝર સેલ્ફ-રિલાયન્સ’ રાખવામા આવ્યું છે અને આ પુસ્તક લોકોને ગમી રહ્યું છે

Whatsapp Image 2024 02 14 At 10.18.05 C2854A7A .  આ પુસ્તક ભારતના ખાતર ક્ષેત્રમાં સંશોધન અને આત્મનિર્ભરતા માટે લાભદાયક રહેશે તથા આ પુસ્તકમાં નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ કાર્યનો સાર છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.