સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ આયુર્વેદિક હોસ્પિટલમા અનોખો કેમ્પ યોજાયો હતો.નહિ દવા કે નહિ મસાજ દર્દીઓ ને સારવાર માટે અગ્નિનો ઉપયોગ કરી દર્દી ના રોગો નો ઈલાજ કરવા આવ્યો હતો. આ કેમ્પ મા સુરેન્દ્રનગર જીલ્લા ના આજુ બાજુના ગામડેથી ૧૫૦ થી વધુ સાંધા અને અલગ અલગ પ્રકાર ના દર્દીઓ સારવાર માટે આવીયા હતા જેમણે આ કેમ્પની ટીમ વરસો જૂના રોગોનું નિરાકરણ થોડીક વાર મા અગ્નિના સાધનો દવારા કરી આપતી હતી અને આ કેમ્પ મા અનેક દર્દીઓ એ પોતાની સારવાર કરી હતી. આ ટીમ મોડાસાથી આવી છે અને આ ટીમ ધાગ્ધરા પણ સેવા આપી રહી છે ત્યારે સુરેન્દ્રનગર આરુવેડિક હોસ્પિટલ ના મ.ળી.જ્ઞ પી. પી. પરમાર એવું જણાવી રહ્યા છે કે દર ૧૫ દિવસે આવા કેમ્પ આરુવેડીક હોસ્પિટલ મા યોજવા મા આવશે . આ ટીમ ની ખાસ કરીને પંચિંગ દવારા સારવાર દર્દી ને આપે છે અને આ કેમ નું સચોટ નિદાન સુરેન્દ્રનગરના દર્દીઓ મેળવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી