જામજોધપૂર પંથકમાં અનેક સેવાકીય પ્રવૃત્તિમાં માતબર રકમનું દાન આપનાર અમેરિકા સ્થિત અગ્રણી દાતા ગોપાલભાઈ વાલજીભાઈ સવજાણી તેમજ ઉર્વશીબેન સવજાણી પરિવાર દ્વારા પોતાના માદરે વતન મોટા વડીયા મુકામે આવેલા માતૃશ્રી અમૃતબેન વાલજીભાઈ આશ્રમ શાળાની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી તકે સવજાણી ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી આશિભાઈ સવજાણી, મુંબઈ સ્થિત નરેન્દ્રભાઈ તેમજ મંજુલાબેન સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ હરદાસભાઈ ખવાએ દાતા પરિવારનું અદકે‚ સ્વાગત કર્યું હતુ કાર્યક્રમમાં બાળકીઓએ અનેક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ