ઇલાયચીના ડ્રિન્કથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. સૌથી પહેલા ઇલાયચીનો પાઉડર બનાવી લો. ત્યારબાદ ઇલાયચી પાઉડરને પાણીમાં નાંખીને ગરમ કરો. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેને ગાળીને તેમાં ખાંડ ભેળવી લો. ત્યારબાદ આ ડ્રિન્કને ફ્રીઝમાં રાખી દો. રોજ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી ઇલાયચીનું ડ્રિન્ક ઉમેરીને પીઓ. ઇલાયચીનું ડ્રિન્ક પીવાના ફાયદા: – આ ડ્રિન્ક પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળશે. – આ ડ્રિન્ક હૃદયની બિમારીથી પીડાતા લોકો માટે ફાયદાકારક છે. કારણ કે આ ડ્રિન્કના પીવાથી કૉલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. – ઇલાયચીના ડ્રિન્કનું સેવન કરવાથી ગરમીની અસર પણ ઓછી થાય છે. – ત્વચા સંબંધી કેટલીય સમસ્યાથી છૂટકારો મળે છે. – ઇલાયચીમાં એન્ટ્રીઇંફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવામાં રાહત આપે છે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા