દામનગર શહેર ની ૧૨૫ વર્ષ જૂની સાહિત્ય સંસ્થા ની મુલાકાત લેતા પ્રાથમિક શાળા ના છાત્રો દામનગર નવજ્યોત વિધાલય ના વિદ્યાર્થીઓ એ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો થી અવગત કરાયા હતા ઈન્ટરનેટ નો વધતો વપરાશ પુસ્તક પ્રવૃત્તિ માં આવેલ ઓટ વર્તમાન સમય માં ચિંતાજનક છે ત્યારે દામનગર શહેર ની પ્રાથમિક શાળા નવજ્યોત વિધાલય ના છાત્રો એ પુસ્તકાલય ની મુલાકાત લીધી સંસ્થા માં બાળ સાહિત્ય વિષયવારી કરતાવારી ચિત્રકથા આત્મચરિત્ર વાર્તા નવલકથા વન્ય પ્રકૃતિ પર્યાવરણ વૈજ્ઞાનિક ટેકનોલોજી શોધ સંશોધન સહિત ના વિભાગો થી શાળા ના છાત્રો ને અવગત કરાયા હતા શિષ્ટ વાંચન તરફ બાળકો ને આકર્ષવા નો સુંદર પ્રયાસ કરતી નવજ્યોત વિધાલય ના છાત્રો એ પુસ્તકાલય નિહાળી ખુશી વ્યક્ત કરી હતી
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ