Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરનારને વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફીમાં માફી
Gujarat News

31મી માર્ચ સુધીમાં બાકી વેરો ભરનારને વ્યાજ, પેનલ્ટી અને વોરન્ટ ફીમાં માફી

By ABTAK MEDIA21/01/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

2023/24નો વેરો 30મી જૂન સુધીમાં ભરપાઈ કરનાર કરદાતાઓને 10 ટકા  વળતર અપાશે: ઓનલાઈન ટેકસ ભરનારને વધારાનું પાંચ ટકા રિબેટ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા  નગરપાલિકા  વિસ્તારોમાં વસવાટ કરતા  નાગરિકો માટે આઝાદી કા અમૃત  મહોત્સવ પ્રોત્સાહક  વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવામાં આવ્યા છે.  બાકી વેરામાં વ્યાજ માફી   યોજના,  એડવાન્સ ટેકસ ભરનારને વેરામાં વળતર અને ઓનલાઈન વેરો ભરનારને વધારાનું રિબેટ આપવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને અને નગરોના કરદાતાઓને પણ કર ભરવામાં પ્રોત્સાહન મળે તેવા હેતુથી “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના “જાહેર કરેલી છે.

આ સંદર્ભમાં આ વળતર યોજનાના ધોરણો વધુ ઉદાર બનાવવાના જનહિતકારી બે નિર્ણયો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કર્યા છે.

ALSO READ  મહેસાણા : સરસાવ ગામ પાસેથી ૪૦૦ થી વધુ પેટીનો દારૂ ઝડપાયો

મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર, જે કરદાતાઓ તેમની મિલ્કત ઉપરના તા.31મી માર્ચ-ર0રર સુધીના કે તે પહેલાના માંગણા બિલના તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.31મી માર્ચ-ર0ર3 સુધીમાં ભરપાઇ કરે તેમને નોટિસ ફી, વ્યાજ પેન્લટી અને વોરંટ ફી ની રકમ 100 ટકા માફ કરી દેવાશે.

ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ર0ર3-ર4 ની વેરાની રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં એડવાન્સ ભરી દે તેવા કરદાતાઓને આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના અંતર્ગત 10 ટકા રિબેટ અપાશે.

આવી વેરાની એડવાન્સ રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં મોબાઇલ એપ્લીકેશન કે ઇ-નગર ઓનલાઇન પોર્ટલ દ્વારા ભરપાઇ કરે તેવા કરદાતાઓને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવશે.

એટલે કે, ઓનલાઇન એડવાન્સ ટેક્ષ ભરનારા નાગરિકોને કુલ મળીને 1પ ટકા રિબેટ વર્ષ ર0ર3-ર4ના ભરવાપાત્ર વેરાની રકમ તા.30 જૂન-ર0ર3 સુધીમાં એડવાન્સ ચુકવવા ઉપર મળશે.

ALSO READ  દિવ્યાંગોએ બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓનો ક્રેઝ વધ્યો

મુખ્યમંત્રીના આ જનહિતકારી નિર્ણયને પરિણામે રાજ્યના નગરજનોને ટેક્ષ ભરપાઇ કરવાનું તેમજ આગામી વર્ષનો એડવાન્સ ટેક્ષ ભરવાનું પ્રોત્સાહન અને પ્રેરણા મળતા થશે. એટલું જ નહિ, ઓનલાઇન ટેક્ષ ટ્રાન્ઝેકશન્સને પણ પ્રેરક બળ મળશે.

Corporations featured gujarat OnlineTax
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઆધાર કાર્ડને મતદાન કાર્ડ સાથે ઓનલાઇન લીંક પણ કરી શકાશે
Next Article નલીયામાં પારો ફરી સિંગલ ડિજિટમાં: આવતા સપ્તાહથી ઠંડીનું જોર વધશે
ABTAK MEDIA
  • Website

Related Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.