લોકો મહાત્મા ગાંધીના પ્રેરક પ્રસંગોથી વાકેફ બને અને તેને અનુસરે અને ખાસ કરીને બહેનો નમા‚ રાજકોટ સ્વચ્છ રાજકોટથ અભિયાનને સફળ બનાવે એ ઉમદા હેતુથી શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડની ઉપસ્થિતિમાં શહેરના મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી કિરણબેન માકડીયાની આગેવાનીમાં મહાત્મ ગાંધી મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. આ તકે વોર્ડના કોર્પોરેટર મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, વોર્ડના મહામંત્રી કિરીટ ગોહેલ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડના મહિલા મોરચાના પ્રમુખ ઉન્નતીબેન ચાવડા, સોનલબેન દવે, પીનાબેન કોટકે જહેમત ઉઠાવી હતી.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા