Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»Gir Somnath»ગુજરાતના 20 શહેરોમાં કરફ્યુ શા માટે?
Gir Somnath

ગુજરાતના 20 શહેરોમાં કરફ્યુ શા માટે?

By Abtak Media07/04/20212 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, પાટણ, મોરબી, ગોધરા, દાહોદ, ભૂજ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલી એમ 20 શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કર્યું છે. આ 20 શહેરોમાં અમુક શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધુ છે. તેમજ અમુક શહેરો વધુ સંક્રમણ ધરાવતા શહેરો સાથે વધુ વ્યવહાર ધરાવે છે. માટે ત્યાં કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં રાત્રી કરફયુના નિર્ણયથી એક કાંકરે બે નિશાન સવારે ઈકોનોમી ધમધમતી રહે, રાત્રે પર્યાવરણ શુદ્ધિ થાય

રાજ્ય સરકારે ગુજરાતમાં રાત્રી કરફયુ લાગુ કરી એક કાંકરે બે નિશાન પાર પાડ્યા છે. લોકડાઉનની બદલે સરકારનો રાત્રી કરફયુનો સમય વધારવાનો નિર્ણય હકીકતમાં આવકારદાયક છે. ગઈકાલે જ સરકારે રાત્રી કરફયુનો સમય રાત્રીના 9 થી 6ની બદલે રાત્રીના 8 થી સવારે 6 સુધીનો કરી નાખ્યો છે. સોશિયલ મીડિયામાં એવી વાતો પણ વાયરલ થઈ રહી છે કે, શું સરકારને એવું લાગે છે કે, કોરોના રાત્રીના જ પ્રસરે છે. હકીકતમાં તથ્ય તપાસીએ તો સરકાર હવે ઈકોનોમીને ડેમેજ કરવા ઈચ્છતી ન હોય સામે લોકો ઘરની બહાર ન નીકળે તે પણ જરૂરી હોય સરકારે બુદ્ધિચાતુર્યપૂર્વક વચ્ચેનો રસ્તો શોધી રાત્રી કરફયુ લાગુ કર્યું છે. રાજ્યમાં લોકોને રાત્રે જમીને બહાર ટહેલવાની આદત હોય, પાનન ગલ્લે, ચોકે અથવા ચોરે ટોળા વળવાની આદત હોય. આ આદત કોરોના વિસ્ફોટનું મુખ્ય કારણ ન બને તે માટે સરકારે રાત્રી કરફયુ અમલમાં મુક્યો છે.

અગાઉની જીવનશૈલી પણ આવી જ હતી ત્યારે રાત્રે 8 થી 6 લોકો ઘરમાં જ રહેતા હતા. હવે આ જીવનશૈલી જીવવાની કોરોનાએ અમુલ્ય તક આપી હોય લોકોએ  તેને વધાવી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાત્રે 8 વાગ્યાથી કરફયુ લાગુ થવાથી હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાઓ બંધ થઈ જશે પણ મોટાભાગના ધંધાઓ સવારે સવારે 6 થી રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહેવાથી ઈકોનોમી ધમધમતી રહેશે.

gujarat night curfew saurshtra news
Share. Facebook Twitter WhatsApp
Previous Articleફેકટરીમાં મજૂરી કરવા વારો જોની રાવ કેવી રીતે બન્યો કૉમેડી કિંગ, જાણો પુરી સફર
Next Article કોરોનાનો અજગરી ભરડો: હજુ 4 અઠવાડિયા અતિ સાવચેત રહેવું જરૂરી
Abtak Media
  • Website

Related Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.