આપણા શરીર પર ત્વચા હોય છે તેજ રીતે વૃક્ષને છાલ હોય છે ત્વચાની જેમ વૃક્ષની છાલ પણ રક્ષણાત્મક સ્તર છે. હાલની બરાબર નીચે ક્રેમ્બિયમ નામનું પાતળુ સ્તર છે. કેમ્બિયનઝાડના પડનો એક માત્ર ભાગ છે. જે જીવંત-વિકસતાં કોષો ધરાવે છે. તેને કારણે જ થડ, ડાળીઓ અને મૂળ સમય જતા વિકસીને જાડા બને છે. વૃક્ષની મજબૂત બાહુ અને આંતરીક છાલ ક્રમ્બિયમને હવામાન, જીવડાં, પ્રાણીઓ અને રોગો કરી શકે તેવા સુક્ષ્મ જીવો સામે રક્ષણ આપે છે. તેથી જ આપણે જો વૃક્ષની થોડી છાલ કાઢી નાખીયે તો તે જીવી જાય છે.પરંતુ વધુ પડતી છાલ કાઢવામાં આવે તો વૃક્ષ મરી જાય છે. આયુર્વેદીકમાં અમુક દવા વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવે છે. વૃક્ષના પાંદડા-ફળ તેની ડાળીનો રસ દવા તરીકે ઉપયોગ થાય છે.
Trending
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શનિવારે રાજકોટમાં: વિશાળ રોડ-શો કરે તેવી સંભાવના