આજ રોજ તા. ૩- માર્ચ શનિવારના દિવસે સીએમ વિજય રૂપાણી વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીનો પ્રારંભ કરશે. ત્યાં પર્યાવરણના પ્રધાન ડૉ. હર્ષવર્ધન પણ ઉપસ્થિતિ રહેશે. વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની પ્રત્યેની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ ૩ માર્ચને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વન્યજીવ દિવસની થીમ પણ “Big Cats : Predators under threat“ એટલે કે મોટા શિકારી વન્યજીવો ભયના ઓથાર હેઠળ અનુરૂપ રાખવામાં આવી છે. વન્ય જીવોના જતન અને લુપ્ત થતી જતી પ્રત્યે સજાગતા કેળવવા આ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ