- ગુજરાતમાં આજે 67 IAS અધિકારીઓની બદલીની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં રાજકોટના કલેકટર વિક્રાંત પાંડેની અમદવાદ ખાતે બદલી કરવામાં આવી છે.
- રાજકોટ મહાનગર પાલિકા ના ડેપ્યુટી કમિશ્નર અરુણ મહેશ બાબુની અમદાવાદ ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી
- મોરબી જીલ્લા કલેકટર આઇ.કે.પટેલની બદલી નવા કલેકટર તરીકે આર.જે.માકડીયા ની વરણી..
- રાજકોટ ના ડીડીઓ જી.ટી.પંડયા ની બદલી નવા ડીડીઓ તરીકે અનિલકુમાર રાણાવસીયા ની નિમણૂક કરવામાં આવી..
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ