Abtak Media Google News
  • ગુજરાતમાં આજે 67 IAS અધિકારીઓની બદલીની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં રાજકોટના કલેકટર વિક્રાંત પાંડેની અમદવાદ ખાતે બદલી કરવામાં આવી છે.
  • રાજકોટ મહાનગર પાલિકા ના ડેપ્યુટી કમિશ્નર અરુણ મહેશ બાબુની અમદાવાદ ડીડીઓ તરીકે બદલી કરવામાં આવી
  • મોરબી જીલ્લા કલેકટર આઇ.કે.પટેલની બદલી નવા કલેકટર તરીકે આર.જે.માકડીયા ની વરણી..
  • રાજકોટ ના ડીડીઓ જી.ટી.પંડયા ની બદલી નવા ડીડીઓ તરીકે અનિલકુમાર રાણાવસીયા ની નિમણૂક કરવામાં આવી..

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.