૭૦૦ શ્થળાતર કરવામા આવ્યુ હતુ અને તે પેહલા પાણીના વહેણ મા ફસાયેલા ૭૦ લોકોને રેસ્કીયુ કરાયા હતા જેતપુરના નાયબ મામલતદાર નીખીલ મહેતાના જણાવ્યા અનુસાર અમરનગર નો દેવીપુજક વાસ વાડાાસડા નુ જુનુગામ તેમજ દલીત વાસ નીચાણ વાળા છે આ વીસ્તારોમા ૨૦૧૫ પુર સમયે ભારે અસર થઇહતી બીજી વખતઆ શ્થિતિ ન સર્જાય અમરનગરમા થી ૩૦૦થી ૩૫૦ લોકોને સરકારી હાઇસ્કુલ પ્રાથમીક શાળામા રાખવામા આવ્યાછે વાડાસડા ગામના ૩૫૦થી ૪૦૦ લોકોને ગુરૂદેવ આશ્રમમા શિફટ કરાયા છે તમામ લોકોને ફુડ પેકેટ આપવામા આવ્યાછે સ્ટેશન વાવડી ગામે આવેલ મંદીરે સાજના સમયે ૭૦ જેટલા લોકો મંદીરે આરતી માટે ગયાહતા આરતી ચાલુહતી તે દરમ્યાન સુરવો ડેમમાથી પાણી છોડાતા ગામસુધી જવાનો રસ્તો બંધ થઇજતા લોકો અટવાઇગયા હતા આલોકોને દોરડા તેમજ ટેકટર વડે ખેચીને બહાર કાઢવામાઆવ્યા હતા હાલ પુરની શ્થિતિ ને લઇને નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત આખી ટીમ સ્ટેન ટુ રાખવામા આવીછે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો તમારા રસ-રુચિમાં આગળ વધી શકો ,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ