Abtak Media Google News

ચુંટણી તંત્ર દ્વારા આચાર સંહિતા અમલમાં આવતા સરકાર કે કોઇ રાજકીય નેતાઓ પ્રચાર કરતા 9752 ભીત ચીત્રો, પોસ્ટર અને બેનર હટાવ્યા છે. જેમાં સરકારી મિલ્કતો ઉપર લાગેલા 3851 ભીત ચિત્રો,  1727 પોસ્ટર, 2588 બેનર્સ અને અન્ય 1303 મળી 8769 સામગ્રીને હટાવવામાં આવી છે.

Advertisement

જયારે ખાનગી મીલ્કત ઉપર લાગેલ 356 ભીત ચિત્રો, 264 પોસ્ટર, 269 બેનર્સ અને 94 અન્ય મળી 983 સામગ્રી હટાવવામાં આવી છે. આમ આજે ચુંટણી તંત્ર દ્વારા આ કામગીરીને પૂર્ણ જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.