વૈયાવચ્ચ રત્ન રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટાસંઘ સી.એમ.શેઠ પૌષધશાળાના પ્રમુખ તથા ગોંડલ સંપ્રદાયના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠના અર્હમ પેલેસના નિવાસ સ્થાને પૂ. ગૂ‚દેવ સુશાંતમૂનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ. ગૂ‚દેવ નમ્રમૂનિ મ.સા. આદિ ઠાણા ૬ તથા સાધ્વીરત્ના પૂ. વીરમતીબાઈ મ.સ. નૂતન દિક્ષિત પૂ. મહાસતીજી સહિત વિશાળ સતિવૃંદ આખો દિવસ સ્થિરતા કરી શેઠ પરિવારને ધર્મથી ભાવિત કરી દીધા હતા. સી.એમ.શેઠના નિવાસ સ્થાને રાજકોટના મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, સહિત શહેરના જૈન શ્રેષ્ઠિઓએ દર્શન વંદનનો લાભ લીધો હતો.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી