દ્વારકામાં ગઇકાલે અધિક માસના અંતિમ દિન એટલે કે અધિક અમાવસ્યાના શુભ અવસરે દ્વારકામાં અરબી સમુદ્ર વચ્ચે ચોતરફ સમુદ્રની અફાટ જળરાશિ વચ્ચે બિરાજતા અતિ પૌરાણિક શિવાલય ભડકેશ્ર્વર મહાદેવ મંદીર સાંજના સમયે મંદીરના પુજારી તેમજ સ્થાનીક શિવભકતો દ્વારા સાંજે પ વાગ્યાથી ૯ વાગ્યા સુધી પુષ્પ શુંગાર મનોરથ તેમજ આંબા મનોરથનું ભવ્ય આયોજન કરેલ હતું. જેનો સ્થાનીક શિવભકતો તેમજ બહારગામથી પધારેલા ભાવિકોએ દર્શન મનોરથનો લાભ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!