સુપરસકસેસ ફિલ્મ બાહુબલી: ધ બિગિનિંગ (પાર્ટ-૧) આ શુક્રવારથી દેશભરના સિનેમાઘરોમાં ફરીથી રીલીઝ કરાઈ છે. ફિલ્મના ડાયરેકટર રાજા મૌલી કહે છે કે બાહુબલી ભાગ-૧ જે લોકો નથી જોઈ શકયા તેમને જોવાનો ચાન્સ મળવો જોઈએ. કેમ કે, ભાગ-૧ જોયો હશે તેને જ ભાગ-૨ સમજાશે. કેમ કે, ભાગ-૧માં સવાલ છે કે કટપ્પાને બાહુબલી કો કયું મારા થા ? જયારે ભાગ-૨માં આ સવાલનો જવાબ છે. તો જે લોકોએ બાહુબલી: ધ બિગિનિંગ ન જોઈ હોય તેઓ સિનેમાઘરમાં જઈને જોઈ શકે છે. બાય ધ વે- બાહુબલી: ધ ક્ધકલૂઝન (ભાગ-૨) આગામી તારીખ ૨૯ એપ્રિલને શુક્રવારે રીલીઝ થશે.
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!