જવાહર નવોદય વિઘાલય ધ્રાંગધ્રાના આચાર્યની યાદીમાં જણાવાયા અનુસાર જવાહર નવોદય વિઘાલયમાં ધો.૧૧ સાયન્સ તથા કોમર્સમાં પ્રવેશ મેળવવા માટે માર્ચ-૨૦૧૮માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ઉર્તીણ થયેલ હોય તેવા વિઘાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરી શકશે. ગુજરાત રાજયમાં આવેલ જવાહર નવોદય વિઘાલયમાં સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહમાં જગ્યા ખાલી હશે તે મુજબ વિઘાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલ વિઘાલયમાં રાજયના કોમન મેરીટ લીસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવની માહીતી ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ, ૂૂૂ.ક્ષદતજ્ઞિાીક્ષય.લજ્ઞદ.શક્ષ ૂૂૂ. શક્ષદતીયિક્ષમફિક્ષફલફિ.જ્ઞલિ પર મળી શકશે તેમજ ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ જુલાઇ છે.
Trending
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!