Abtak Media Google News

જેતપુર શહેર માં અનેક સામાજીક કાર્યો કરતી સંસ્થા જેસીઆઈ જેતપુર નો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિત્વ વિકાસ છે જેને સાર્થક કરતા જેસીઆઈ જેતપુર દ્વારા તા.૦૨-૦૭-૨૦૧૮ ના રોજ નવજીવન વિધાલય પર વિધાર્થીઓ ને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

Img 20180704 Wa0002આ સેમિનાર માં જેસીઆઈ ના સ્ટેટ ટ્રેનર જેસી કિર્તી જોગી દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સંસ્થા ના પ્રમુખ જેસી અલ્પેશ ભુવા,સેક્રેટરી જેસી દ્વિજેશ ધડુક ,પ્રો.ચેરમેન જેસી રાકેશ નાગર, GLC જેસી મહેશ રાદડિયા,જેસી નિલેશ સાવજ, જેસી આશુતોષ જોષી,તથા દરેક જેસી મિત્રો, દ્વારા સફર બનાવાયો હતો.          .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.