ગુજરાત રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ક્રિસ્ટલ સ્કૂલ્સના વિઘાર્થીને ફલર્ડ, સાઇકલોન, વાવાઝોડું વગેરે કુદરતી અને માનવસર્જીત આફતમાંથી કઇ રીતે બચી શકાય તે માટેના ઉપયોગી સાધનો કયા કયા…. તે અંગે વિસ્તૃત માહીતી એસઆરપી ગ્રુપ-૧૩ ના પી.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. ક્રિસ્ટલ સ્કુલ્સના વિઘાર્થીઓએ પણ આ સાધનોનો ઉપયોગ કરી બીજાની મદદ કેવી રીતે કરી શકાય તેનો ડેમો કર્યો હતો.
Trending
- ખતરનાક ખાંડના નુકસાનથી બચવા કુદરતી ગળપણનો કરો ઉપયોગ
- રાજકોટવાસીઓના આંસુ સુકાતા નથી અગ્નિકાંડના દિવંગતોને શ્રધ્ધાંજલી
- એવું તો શું છે આ કેરીમાં કે રૂ.2 લાખની કિલોના હિસાબે વેચાય છે!
- કેસર કેરીને પડ્યો માવઠાનો માર: આવકમાં ઘટાડાથી ભાવ ઉચકાયા
- શું રિલેશનશિપમાં રહેવા માટે રોજ વાત કરવી જરૂરી છે?
- બોગસ એસએમએસ મોકલતી આઠ કંપનીઓને કરાઈ બ્લેકલીસ્ટ
- રૂપાલાની કલેકટર સાથે બેઠક, અગ્નીકાંડ અંગે મેળવી વિગતો
- તંત્રમાં સાચી હમદર્દી ક્યારે જાગશે ?