રાજુલામાં બે-ત્રણ મહિનાી પોસ્ટ ઓફિસની અંદર સ્ટાફના અભાવે લોકોના રોજીંદા કામકાજ જેવા કે નાની બચત, રીકરીંગ, રજી.એડી.એફ.ડી સહિત એજન્ટોના પણ કામકાજ થતા નથી. અહીંથી જુના સ્ટાફની બદલીઓ થાય છે પરંતુ સામે નવા સ્ટાફની નિમણુક થતી ન હોય લોકોને હાલાકી પડી રહી છે. હાલમાં પોસ્ટ ઓફિસમાં માત્ર પોસ્ટર માસ્તર અને એક જ કલાર્ક છે ત્યારે વહેલી તકે સ્ટાફની નિમણુક કરવામાં આવે તેવી માંગ સાથે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી બકુલભાઈ વોરાએ અમરેલી હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટને રજુઆત કરી હતી.
Trending
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ