Abtak Media Google News

રાજુલા તાલુકાના ડુંગર ગામે જે.એન.મહેતા હાઈસ્કૂલમાં વાલીઓને બોલાવીને માહિતી આપવામાં આવી હતી. ગામના તમામ બાળકો ૯ મહિનાી ૧૫ વર્ષની વચ્ચેની વય ધરાવતું હોય તો ઓરી રૂબેલાને રસીકરણ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાએ જતા બાળકને રસીકરણ દરમિયાન વાલીને હાજરી આપવા વિનંતી કરી હતી. રસી મુકયા બાદ કોઈ પણ પ્રકારના વિપરિત લક્ષણ જોવા મળશે તો તાત્કાલિક સારવાર માટે સરકાર હોસ્પિટલ અવા આરોગ્ય કાર્યકર દ્વારા આપવામાં આવશે. શાળાના બાળકોના વાલીઓને જણાવવામાં આવ્યું કે બાળકોને દેવામાં આવતા દવાની કારણે કોઈપણ નુકસાન થાય તો હોસ્પિટલમાં સારવાર માટે વાલીને લઈ જવાનું રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.