રાજકોટ ડીવીઝનના રેલવે પ્રોટેકશન સ્ટાફે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતેથી મનહર દુધરેરીયા ઉ.૨૪ રહે થાનગઢ તથા સિકંદર ચુડેસા ઉ.વ. ૨૫ રહે. થાનગઢ નામના શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરાઉ મોબાઈલ મળી આવ્યા હતા. એએસઆઈ મહારાજ સિંઘ અને હેડ કોન્સ્ટેબલ મનોજ પવાર સહિતના સ્ટાફે તસ્કરો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા