સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી, ગુજાર અંગેની અસામાજીક પ્રવૃત્તિ ડામી દેવાની ઝુંબેશના ભાગપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.શાખાના પોલીસ ઈન્સ. કે.એ.વાળાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એસ.બી. સોલંકી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. રણજીતસિંહ કરશનજી તથા ઘનશ્યામભાઈ શામજીભાઈ તથા હે.કો. દાજીરાજસિંહ ડાયાભાઈ તથા મહિપતસિંહ હેમતસિંહ પો.કો. મહિપાલસિંહ સહદેવસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા હરદેવસિંહ જીલુભા તથા વુ.પો.કોન્સ. સંગીતાબા રાણા તથા પ્રિયંકાબેન પરમાર વિગેરે સ્ટાફ સાથે મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. મહિપાલસિંહ તથા પો.કોન્સ. હરદેવસિંહને મળેલ બાતમી હકિકત આધારે મુળી ભારાજીપામાં રહેતો મુળરાજસિંહ અનિધ્ધસિંહ પરમાર પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઈગ્લીશ દારૂની રોયલ સ્યગ તથા પાર્ટી સ્પેશ્યલ તથા એન.વી.ડ્રાય જીન કંપનીની શીલ એક નાની મોટી કુલ બોટલો નંગ ૧૫૪ કુલ કિ રૂ. ૩૩૭૦૦ના મુદામાલના મુદામાલ સાથે પકડાઈ ગયેલ હોય મજકુર વિધ્ધ મુળી પો.સ્ટે.માં ધોરણસર થવા ગુન્હો નોંધાવેલ છે.
Trending
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો