લોધીકા તાલુકાના છાપરાથી દેવગામ જતો જુનો રસ્તો જે જર્જરીત હાલત હતો અને આ રસ્તેથી જતા ખેડુતો ગ્રામજનો રાહદારી મુશ્કેલી પડતી હતી જેની રજુઆત રાજકોટ ગ્રામ્ય–૭૧ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલને કરાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આ રસ્તાને નોનપ્લાન કોઝવે રસ્તાની અંદાજીત ૩ કિલોમીટર અને ર૦ લાખ જેવી રકમથી બનાવવાની મજુરી મળતા દેવગામ ના ખેડુતો તેમજ સરપંચ વિશાલભાઇ ફાગલીયા દ્વારા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી