જેતપુરમાં નવાગઢ ચોકડી ઉપર આવેલ તવકકલ ક્રેઇન ના માલિક અને નગરપાલિકા ના માજીઉપપ્રમુખ ગુલાબ ભાઈ ખોખર અને મુસ્લિમ બિરાદરો દ્વારા આજે સ્વાતંત્રતા દિવસ પર્વ નિમિત્તે પોતાની ક્રેઇનમાં 120 ફૂટ ઊંચો ધ્વજ ત્રિરંગો ફરકાવી ને સલામી આપીહતી આતકે નવાગઢ માં હિન્દૂ મુસ્લિમ ભાઈઓ એ એકસાથે ત્રિરંગા ને સલામી આપી કોમી એકતા નું ઉદાહરણ આપેલ હતું તેમજ દેશમા અમન ભાઈચારો બની રહે તેવી દુવા માગી હતી .
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ