ભારત વર્ષનાં આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બ્રહ્મસમાજ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મુખ્યમંત્રીનું મોમેન્ટો અને ફુલના ગુલદસ્તા સાથે બ્રહ્મ સમાજના આગેવાનો નરેન્દ્રભાઈ જાની (કનકાઈ મંદિર), મીલનભાઈ જોષી, નવનીતભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ જાની, જયદેવભાઈ જાની તેમજ છેલભાઈ જોષી દ્વારા સ્નેહસભર સન્માન કરાયું હતું. મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીનું પણ બ્રહ્મસમાજનાં અગ્રણીઓએ મોમેન્ટો અને શાલ અર્પણ કરી સોમનાથ સ્થિત વી.આઈ.પી. ગેસ્ટ હાઉસમાં સ્વાગત કર્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો