Abtak Media Google News

ભારતની ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં 60 રને હાર થઈ છે આ સાથે જ સિરીઝમાં ઈંગ્લેન્ડે ભારત સામે 3-1 ની સરસાઈ મેળવી લીધી છે. ભારત ઈંગ્લેન્ડ સામે છેલ્લા 12 વર્ષથી સિરીઝ જીત્યું નથી.

ભારત છેલ્લે 2007 માં સીરીજ ઈંગ્લેન્ડ સામે સિરીઝ જીત્યું હતું. બીજી પારીમાં ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધારે 58 રન બનાવ્યા હતા.તો બીજી બાજુ રહાણેએ 51 રનની પારી રમી હતી. ભારતે તેની છેલ્લી 7 વિકેટ 19 ઓવરમાં 61 રન બનાવીને ગુમાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.