ઉપલેટામાં ઠેર ઠેર શેરી માહોલામાં વિવિધ સોસાયટી, વિવિધ ગ્રુપો તેમજ પરિવાર દ્વારા વિઘ્નહર્તા ગણપતિદેવનું સ્વાગત કરવામાં આવેલ છે શહેરમાં નાના મોટા પ૦ જેટલા પંડાલોમાં દુંદાળા દેવની સવાર સાંજ પુજા અર્ચના મહાઆરતીના કાર્યકમો યોજવામાં આવે છેત્યારે તસ્વીરમાં જવાહર સોસાયટીમાં જવાહર યુવક ગ્રુપ દ્વારા વિઘ્નહર્તા દેવનું સ્થાપન કરવામાં આવેલ તેમાં શહેરના નામાકીત વેપારી મુકેશભાઇ કકકડ – અલ્પાબેન કકકડ પરિવાર પુજન અર્ચન કરતું નજેર પડે છે. બીજી તસ્વીરમાં નવાપરા ગ્રુપ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવના પંડાલમાં યાર્ડના સેક્રેટરી રાજભાઇ ઘોડાસરા અને નિધિબેન ઘોડાસરા મહાઆરતી ઉતારતા નજરે પડે છે.
Trending
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
- સ્માર્ટફોનની દુનિયામાં ભારત ચીનને પાછળ છોડી દેશે