Abtak Media Google News

હાલ મહોરમના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ત્યારે ઈમામ હુસેન સાહેબના શોકમાં તમામ મુસ્લીમ બિરાદરો એ ઠેર ઠેર પાણીના પરબ અને સબીલ બાંધી લોકોના હૈયા ટાઢા કરી રહ્યા છે હવે તાજીયાને ત્રણ દિવસ જ આડા છે.

ત્યારે ગઈકાલે રાત્રે સદર બજાર વિસ્તારનાં ચાંદ સૈયદ બાપુની ગાદિએ ‘યા હુસેન યા હુસેન’ના નારાથી ધગધગતા અંગારા ખુંદીનો યુવાનોએ શોક વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.